અમદાવાદમાં મંગેતર યુવાને જ કિશોરીની કરી હત્યા, ચોંકાવનારું કારણ આવ્યું સામે

અમદાવાદમાં મંગેતર યુવાને જ કિશોરીની કરી હત્યા, ચોંકાવનારું કારણ આવ્યું સામે

Final Up to date:Feb 12, 2026 2:48 PM IST અમદાવાદમાં માત્ર 24 કલાકમાં હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા છે. સરખેજ, મણિનગર અને વટવામાં હત્યાના ત્રણ બનાવ બન્યા છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં કિશોરીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક કિશોરીની આરોપી સાથે સગાઈ કરવામાં આવી હતી. […]

વાંચન ચાલુ રાખો