eighth Pay Fee: 8માં પગારપંચને લઈને આતુર કર્મચારીઓ અને પેન્શનર્સ થઈ જશે ખુશ, આવ્યા મોટા ન્યૂઝ
પગારપંચે એક 18 પ્રશ્નોની પ્રશ્નાવલી તૈયાર કરી છે. તેના દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારી, પેન્શનર્સ, મંત્રાલય, વિભાગ, ન્યાયિક અધિકારી અને કર્મચારી સંગઠન પોતાની સલાહ આપી શકે છે. Source link
વાંચન ચાલુ રાખો