‘આનાથી વધારે ક્લિયર પ્રૂફ શું હોઈ શકે? ભારતે ઓપરેસન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની પરમાણુ ફેસેલિટીને નિશાનો બનાવી’ – વિદેશી એક્સપર્ટ ટોપ કૂપર
NDTV સાથેની વાતચીતમાં કૂપરે કહ્યું કે, સ્ટ્રાઇકની ટાઇમિંગ અને નેચર સૂચવે છે કે, તેનો ઉદ્દેશ એક મજબૂત સ્ટ્રેટેજીક મેસેજ આપવાનો હતો. NDTVને જણાવ્યું કે, “આ એક એવી જગ્યા છે, જ્યાં તમે ત્યારે એટેક કરો છો, જ્યારે તમે વધારે નુક્શાન પહોંચાડ્યા વગર એક સ્પષ્ટ મેસેજ આપવા ઇચ્છો છો. તેનો અર્થ છે કે ‘સાંભળો પાકિસ્તાનમાં બેઠેલા લોકો, […]
વાંચન ચાલુ રાખો