શેરબજારઃ આશીષ કચોલિયા, મુકુલ અગ્રવાલ, મધુસૂદન કેલા સહિતના દિગ્ગજ રોકાણકારને મોટું નુકસાન, આંકડા જોઈને કહેશો- ઓ બાપ રે!
Final Up to date:Mar 16, 2026 11:41 AM IST Share Market Information: મિડલ-ઈસ્ટમાં વધતા અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના તણાવના કારણે વિશ્વભરના બજારોમાં થયેલા ઘટાડાની અસર ભારતીય શેરબજાર અને દેશના મોટા રોકાણકારોના પોર્ટફોલિયો પર પણ પડી છે. આંકડા અનુસાર, પરેશ મોહનલાલ પારેખ, મુકુલ અગ્રવાલ, હેમેન્દ્ર કોઠારી, મધુસૂદન કેલા, આશીષ કચોલિયા અને આશીષ ધવન જેવા દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયોમાં ઘટાડો […]
વાંચન ચાલુ રાખો