યુદ્ધ કે ઇમરજન્સી સમયે વાગતી સાયરન અમદાવાદમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં કેમ વાગી? જાણો કારણ

યુદ્ધ કે ઇમરજન્સી સમયે વાગતી સાયરન અમદાવાદમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં કેમ વાગી? જાણો કારણ

આ સાયરનની વિશેષતા એ છે કે, આ હાઈ રેન્જની સાયરન છે. જેની રેન્જ આઠ કિલોમીટરની છે. યુદ્ધના સમયે કે ઇમરજન્સી પરિસ્થિતિમાં વધુને વધુ લોકોને અવગત કરી શકાય તે માટે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. Source link

વાંચન ચાલુ રાખો