વર્લ્ડ કપની ટ્રોફી લઈને મંદિરમાં જવાની વાતનો જે મુદ્દો બન્યો છે તેના પર ઈશાન કિશને આપેલો જવાબ વાયરલ

વર્લ્ડ કપની ટ્રોફી લઈને મંદિરમાં જવાની વાતનો જે મુદ્દો બન્યો છે તેના પર ઈશાન કિશને આપેલો જવાબ વાયરલ

Final Up to date:Mar 10, 2026 11:46 PM IST ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની પછી કિર્તી આઝાદે ટ્રોફીને મંદીરમાં લઈ જવાના મુદ્દે ઉઠાવેલા સવાલ બાદ ઉહાપો મચ્યો હતો, જોકે, આ અંગે જ્યારે ઈશાન કિશનને પૂછવામાં આવ્યું તો તેણે જે જવાબ આપ્યો તે વાયરલ થઈ રહ્યો છે. ઈશાન કિશને મંદિરમાં ટ્રોફી લઈ જવા અંગે આપેલો જવાબ […]

વાંચન ચાલુ રાખો
જંગલમાંથી પ્રગટ થયું મંદિર, ‘બાલા હનુમાન’ રખાયું નામ

જંગલમાંથી પ્રગટ થયું મંદિર, ‘બાલા હનુમાન’ રખાયું નામ

બેટ દ્વારકાના બાલાપર ગામમાં સવાસો વર્ષ જૂના હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. તાજેતરમાં થયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન બાવળના જંગલમાંથી એક પૌરાણિક મંદિર ખંડેર હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100થી 125 વર્ષ જૂનું હોવાનું અને નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે 40થી 50 વર્ષ પહેલા મંદિરની ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાઈ હતી. […]

વાંચન ચાલુ રાખો