શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ, 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી હોળી ઉજવણી

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ, 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી હોળી ઉજવણી

શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શા. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચ 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, […]

વાંચન ચાલુ રાખો