Surya Gochar 2026: સૂર્યના મીન રાશિમાં પ્રવેશતા જ શરુ થઇ જશે ‘ખરમાસ’, 30 દિવસ આ જાતકોએ સાવધાન રહેવું

Surya Gochar 2026: સૂર્યના મીન રાશિમાં પ્રવેશતા જ શરુ થઇ જશે ‘ખરમાસ’, 30 દિવસ આ જાતકોએ સાવધાન રહેવું

જ્યોતિષ અનુસાર, સૂર્ય ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરે કે તરત જ ખરમાસ શરૂ થાય છે. દ્રિક પંચાંગ અનુસાર, આ વખતે સૂર્ય 15 માર્ચે મીનમાં ગોચર કરશે, આ દિવસથી ખરમાસની શરૂઆત થશે. હિન્દુ ધર્મમાં, ખરમાસને અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયગાળો વ્રત, પૂજા અને શુભ કાર્યો માટે અનુકૂળ નથી. Source link

વાંચન ચાલુ રાખો
Navpancham Rajyog 2026: 12 કલાક બાદ બનશે શુભ નવપંચમ રાજયોગ, ગુરુ-સૂર્ય આ રાશિઓ પર વરસાવશે કૃપા; ચારે બાજુથી થશે લાભ જ લાભ

Navpancham Rajyog 2026: 12 કલાક બાદ બનશે શુભ નવપંચમ રાજયોગ, ગુરુ-સૂર્ય આ રાશિઓ પર વરસાવશે કૃપા; ચારે બાજુથી થશે લાભ જ લાભ

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, સૂર્યને આત્મા, પિતા, આત્મવિશ્વાસ, આરોગ્ય, સરકારી નોકરી, નેતૃત્વ અને ખ્યાતિનો કારક માનવામાં આવે છે, જ્યારે ગુરુને જ્ઞાન, શિક્ષણ, ભાગ્ય, સંપત્તિ, બાળકો, લગ્ન, ધર્મ અને બાળ સુખનો કારક માનવામાં આવે છે. તેથી, આ બે ગ્રહોની યુતિથી બનવાવાળો નવપંચમ રાજયોગ અમુક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
Grah Gochar 2026: ફેબ્રુઆરીના અંતમાં શનિ, શુક્ર સહિત 6 ગ્રહો બનાવશે મહાન સંયોગ, આ રાશિઓનું ખુલશે ભાગ્ય; ધનલાભ થશે

Grah Gochar 2026: ફેબ્રુઆરીના અંતમાં શનિ, શુક્ર સહિત 6 ગ્રહો બનાવશે મહાન સંયોગ, આ રાશિઓનું ખુલશે ભાગ્ય; ધનલાભ થશે

આ દરમિયાન બુધ, શુક્ર, શનિ, ગુરુની સાથે યુરેનસ અને નેપ્ચ્યુન પણ એક લાઇનમાં નજરે આવી શકે છે. આ સ્થિતિ માર્ચ સુધી રહેવાની સંભાવના છે. દ્રિક પંચાંગ અનુસાર, આ સમય ગુરુ મિથુન રાશિમાં, શનિ મીન રાશિમાં અને બુધ-શુક્રની સાથે રાહુ કુંભ રાશિમાં સ્થિત છે. જ્યારે 28 ફેબ્રુઆરીની આસપાસ મંગળ અને ચંદ્ર પણ કુંભમાં પહોંચીને આ યોગને […]

વાંચન ચાલુ રાખો
Shani-Surya Yuti 2026: 30 વર્ષ પિતા-પુત્ર ગુરુના ઘરમાં આવશે એકસાથે, સૂર્ય-શનિ બનાવશે આ 3 રાશિઓને બનાવશે

Shani-Surya Yuti 2026: 30 વર્ષ પિતા-પુત્ર ગુરુના ઘરમાં આવશે એકસાથે, સૂર્ય-શનિ બનાવશે આ 3 રાશિઓને બનાવશે

સૂર્યને ગ્રહોનો અધિપતિ માનવામાં આવે છે, અને તેની ગતિ તમામ 12 રાશિઓને અસર કરે છે. હાલમાં, સૂર્ય શનિની રાશિ મકર રાશિમાં છે, પરંતુ માર્ચમાં, તે મીનમાં પ્રવેશ કરશે. ગુરુ મીન રાશિનો અધિપતિ છે અને શનિ પણ હાલમાં આ રાશિમાં રહે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર લગભગ 30 વર્ષમાં આ પહેલો સંયોગ હશે જ્યારે સૂર્ય અને શનિ […]

વાંચન ચાલુ રાખો
Surya Gochar 2026: ફેબ્રુઆરીમાં 3 વખત ચાલ બદલશે ગ્રહોનો રાજા સૂર્ય, ચમકાવશે આ રાશિઓની કિસ્મત; કરિયર અને કારોબારમાં પ્રગતિના યોગ

Surya Gochar 2026: ફેબ્રુઆરીમાં 3 વખત ચાલ બદલશે ગ્રહોનો રાજા સૂર્ય, ચમકાવશે આ રાશિઓની કિસ્મત; કરિયર અને કારોબારમાં પ્રગતિના યોગ

Final Up to date:Jan 24, 2026 8:42 AM IST Surya Gochar 2026 Rashifal: ગ્રહોના રાજા, સૂર્ય દેવ ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત ગોચર કરશે, જેની અસર તમામ રાશિઓ સહિત દેશ દુનિયા પર જોવા મળશે. પરંતુ, અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
Shani Shukra Yuti 2026: શનિ અને શુક્ર બનાવશે એક અદભુત સંયોગ, બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત; જીવનમાં થશે ખુશીઓનું આગમન

Shani Shukra Yuti 2026: શનિ અને શુક્ર બનાવશે એક અદભુત સંયોગ, બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત; જીવનમાં થશે ખુશીઓનું આગમન

Shani Shukra Yuti 2026: 28 જાન્યુઆરી 2026ના રોજ શનિ અને શુક્ર વચ્ચે એક વિશેષ યોગ બની રહ્યો છે, જેને જ્યોતિષમાં અર્ધ કેન્દ્ર યોગ નામથી ઓળખવામાં આવે છે. આ યોગ બનવાથી ઘણી રાશિઓના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
Solar Transit 2026: 1 વર્ષ બાદ શનિના ઘરમાં પ્રવેશ કરશે સૂર્ય, શરુ થશે આ રાશિઓના અચ્છે દિન; મળશે પદ અને પ્રતિષ્ઠા

Solar Transit 2026: 1 વર્ષ બાદ શનિના ઘરમાં પ્રવેશ કરશે સૂર્ય, શરુ થશે આ રાશિઓના અચ્છે દિન; મળશે પદ અને પ્રતિષ્ઠા

જ્યોતિષ શાસ્ત્રમાં, સૂર્યને આત્મા, પિતા, વહીવટ, આત્મવિશ્વાસ, શાસન અને સરકારી નોકરીનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ સૂર્ય ગોચર કરે છે, ત્યારે તે આ ક્ષેત્રો તેમજ રાષ્ટ્ર અને વિશ્વ પર અસર કરે છે. Source link

વાંચન ચાલુ રાખો
Panchgrahi yog 2026: આજથી શરુ થશે આ 3 રાશિના જાતકોના ‘અચ્છે દિન’; શનિની રાશિમાં ભેગા થશે 5 ગ્રહો; બનશે પંચગ્રહી યોગ

Panchgrahi yog 2026: આજથી શરુ થશે આ 3 રાશિના જાતકોના ‘અચ્છે દિન’; શનિની રાશિમાં ભેગા થશે 5 ગ્રહો; બનશે પંચગ્રહી યોગ

Panchgrahi yog 2026: વૈદિક જ્યોતિષ અનુસાર, 18 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના રોજ સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર મકર રાશિમાં યુતિ બનાવશે. જેના કારણે પંચગ્રહી યોગ બનશે. પરિણામે, ત્રણ રાશિના લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે. તો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. Source link

વાંચન ચાલુ રાખો