‘એલોવેરા પાવડર’ નું લેબલ લગાવીને વેચતા હતા OPI પાવડર, એટીએસે કર્યો પર્દાફાશ
Final Up to date:Mar 08, 2026 9:57 AM IST સુરતના સિંગણપોર વિસ્તારમાં ATSએ ગેરકાયદેસર કેમિકલ નિકાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો. નિકુંજ હરેશભાઈ ગડિયાનીની ધરપકડ. મલેશિયા અને થાઈલેન્ડમાં કેમિકલ નિકાસ. કોર્ટમાં રિમાન્ડ મંજૂર. મુખ્ય આરોપી નિકુંજ હરેશભાઈ ગડિયાનીની ધરપકડ કરવામાં આવી છે. સુરત: શહેરના સિંગણપોર વિસ્તારમાં ગેરકાયદેસર કેમિકલ નિકાસના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. Anti-Terrorism […]
વાંચન ચાલુ રાખો