ખેડૂતો માટે સારા સમાચાર: આ ઉનાળામાં ખેતી માટે સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે

ખેડૂતો માટે સારા સમાચાર: આ ઉનાળામાં ખેતી માટે સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે

Final Up to date:Mar 11, 2026 9:40 PM IST ગુજરાત સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં 4.15% વધુ પાણી ઉપલબ્ધ છે. મુખ્ય જળાશયોમાં 72% અને સરદાર સરોવર ડેમમાં 74% પાણીનો જથ્થો છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. News18 ગાંધીનગર: ગુજરાતમાં હાલ માર્ચ મહિનાની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ઉનાળો હજુ શરૂ જ […]

વાંચન ચાલુ રાખો