અમદાવાદમાં સાયરનનો અવાજ ગૂંજ્યો, જાણો કારણ

અમદાવાદમાં સાયરનનો અવાજ ગૂંજ્યો, જાણો કારણ

અમદાવાદમાં નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા સાયરનની ખરીદી બાદ તેનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન સાયરન વગાડવામાં આવ્યું હતું. જોકે, તંત્ર દ્વારા પહેલેથી જ માહિતી આપવામાં આવી હતી કે જો સાયરન વાગે તો કોઈપણ નાગરિકે ગભરાવાની જરૂર નથી. કારણ કે અહીં માત્ર ટેસ્ટિંગના ભાગરૂપે જ સાયરન વગાડવામાં આવ્યું છે. Source link

વાંચન ચાલુ રાખો
યુદ્ધ કે ઇમરજન્સી સમયે વાગતી સાયરન અમદાવાદમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં કેમ વાગી? જાણો કારણ

યુદ્ધ કે ઇમરજન્સી સમયે વાગતી સાયરન અમદાવાદમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં કેમ વાગી? જાણો કારણ

આ સાયરનની વિશેષતા એ છે કે, આ હાઈ રેન્જની સાયરન છે. જેની રેન્જ આઠ કિલોમીટરની છે. યુદ્ધના સમયે કે ઇમરજન્સી પરિસ્થિતિમાં વધુને વધુ લોકોને અવગત કરી શકાય તે માટે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. Source link

વાંચન ચાલુ રાખો