ઘઉંના ખેતરમાં થયો ભડકો!, 10 વીઘાનો તૈયાર પાક સળગી ગયો
અમરેલીના લુંઘિયા ગામમાં એક ખેતરમાં આગ ભભૂકી ઉઠી. દાવા પ્રમાણે PGVCLના વાયરમાં શોર્ટસર્કિટ થતાં તણખાં ખેતરમાં ઘઉંના ઉભા પાક પર પડ્યા અને આગ લાગી ગઈ. ખેડૂતનો આક્ષેપ છે કે PGVCLની બેદરકારીના કારણે તેમના ખેતરમાં તૈયાર થયેલો 10 વીઘાનો ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો છે. પરેશભાઈ આજગીયા નામના ખેડૂત યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી માગ […]
વાંચન ચાલુ રાખો