લગ્ન બાદ દીકરીને માતા-પિતા હેરાન કરશે તો નહીં ચલાવી લેવાય! હર્ષ સંધવીએ આવું કેમ કહ્યું?
Final Up to date:Feb 20, 2026 12:27 PM IST ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણી માટે નવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે, આ અંગે હર્ષ સંધવીએ માહિતી આપી જણાવ્યું કે, લગ્ન નોંધણી વખતે દીકરીના માતા-પિતાને જાણ કરાશે, તથા દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા પણ કડક બનાવાઈ છે. આ માટે ખાસ પોર્ટલ પણ બનાવાના આવશે. News18 ગાંધીનગર: ગુજરાત લેભાગુ અને […]
વાંચન ચાલુ રાખો