ગુજરાતમાં કેરોસીનનો ઉપયોગ પહેલા કેવી રીતે અને ક્યાં થતો હતો ?

ગુજરાતમાં કેરોસીનનો ઉપયોગ પહેલા કેવી રીતે અને ક્યાં થતો હતો ?

ગુજરાતમાં ફરી એકવાર કેરોસીનનું વિતરણ થવાનું છે. એલપીજીની ઘટ સામે કેરોસીનની એન્ટ્રી થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં કેરોસીનનું વિતરણ થશે જેમા સરકાર પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપશે. જ્યારે સંસ્થાને 25 લીટર કેરોસીન આપવામાં આવશે. ટૂંક સમયમાં ફરી એકવાર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. રેશન કાર્ડ ધારકોને પહેલા સબસીડી સાથે કેરોસીન આપવામાં આવતું હતું. જોકે એલપીજી અને […]

વાંચન ચાલુ રાખો