પુત્રીને જન્મ આપ્યા બાદ પહેલી પત્નીનું તરત મૃત્યુ, જયારે રાજપાલ યાદવ પર દુઃખનો પહાડ ટુડી પડ્યો, બીજા લગ્ન ક્યારે કર્યા?
મનોરંજન ન્યૂઝ | બોલીવુડના સૌથી રમુજી હાસ્ય કલાકારોમાંના એક રાજપાલ યાદવ (Rajpal Yadav) હાલમાં તેમના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે બેંક લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે આત્મસમર્પણ કર્યું અને તિહાર જેલમાં કેદ છે. આ દરમિયાન, બોલિવૂડ સ્ટાર્સ તેમને મદદ કરી રહ્યા છે અને અન્ય લોકોને મદદ માટે અપીલ કરી રહ્યા છે. કોવિડ-૧૯ (Covid-19) […]
વાંચન ચાલુ રાખો