સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

મિત્રતાને કલંકિત કરતી એક ઘટના સુરતમાંથી પ્રકાશમાં આવી છે. સરથાણા વિસ્તારમાં રહેતા એમ્બ્રોઈડરીના વેપારી રાજેશભાઈ કુંજડીયાએ 30 જુલાઈના રોજ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેણે ચોંકાવનારી સુસાઈડ નોટ લખી હતી. આમાં તેણે જણાવ્યું કે તેના મિત્રોએ તેને કેવી ભયંકર પરિસ્થિતિમાં મૂક્યો હતો. તે મિત્રો પાસેથી તેને કુલ રૂ. 17.32 લાખ લેવાના હતા. સુસાઇડ […]

વાંચન ચાલુ રાખો