Mangal Gochar 2026: બસ થોડા દિવસ, શરુ થશે આ 3 રાશિના લોકોના ‘અચ્છે દિન’, મંગળ કરશે શનિના ઘરમાં ગોચર
વૈદિક જ્યોતિષમાં મંગળને હિંમત, શૌર્ય, બહાદુરી, પરાક્રમ, સંપત્તિ અને ક્રોધનો કારક માનવામાં આવે છે. તેથી, જ્યારે પણ મંગળની ગતિમાં પરિવર્તન આવે છે, ત્યારે આ ક્ષેત્રો ખાસ કરીને પ્રભાવિત થાય છે. તમને જણાવી દઈએ કે પૃથ્વી પુત્ર મંગળ 23 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરવાનો છે. Source link
વાંચન ચાલુ રાખો