કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરને મોટી રાહત મળી છે. મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીર સહિત 6 આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે. જોકે, તમામ આરોપીઓને સ્વતંત્રતાનો દુરૂપયોગ ન કરવા, સાક્ષી-સાહેદો સાથે ઘર્ષણમાં ન આવવા તથા સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં કેસ સંબંધીત બાબતો પર ચકચારી દાવાઓ ન કરવાની શરત પણ રાખવામાં આવી છે. […]

વાંચન ચાલુ રાખો
“હવે પોલીસના પટ્ટા ઉતારો”, ન્યાય સભામાં કોળી યુવાનની માગ

“હવે પોલીસના પટ્ટા ઉતારો”, ન્યાય સભામાં કોળી યુવાનની માગ

બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં ન્યાયની માગ સાથે ભાવનગરમાં ન્યાય સભા યોજાઈ. જેમાં ફરિયાદી નવનીત બાલધીયા ઉપરાંત મહંત ઋષિ ભારતી બાપુ તથા કોળી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સંબોધન દરમિયાન કેટલાક અગ્રણીઓએ તત્કાલિન PI ડી.વી.ડાંગરના પટ્ટા ઉતારવાની માગ કરી. કિશન મેરે સંબોધન કરતાં કહ્યું કે, આ પોલીસે જ કોળી સમાજને રોડ પર […]

વાંચન ચાલુ રાખો
કોળી યુવાન પર હુમલા મામલે હથિયાર આપનારા પકડાયા

કોળી યુવાન પર હુમલા મામલે હથિયાર આપનારા પકડાયા

બગદાણાના કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા મામલે વધુ બે આરોપીઓને દબોચી લેવાયા છે. બુધવારે જયરાજ આહીરની પૂછપરછ બાદ હવે SITએ અજય ભાલિયા ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની ધરપકડ કરી છે. આ બંને શખ્સોએ આરોપીઓને હથિયાર પહોંચાડવામાં મદદ કરી હોવાનો આરોપ હોવાનું કહેવાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ નવનીત બાલધીયા અને ઉત્તમ બાંભણિયા […]

વાંચન ચાલુ રાખો
“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને SIT દ્વારા જયરાજ આહીરને સમન્સ પાઠવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે પીડિત કોળી યુવાન નવનીત બાલધીયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ18 સાથે આ અંગે તેની શું વાતચીત થઈ આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં… Source link

વાંચન ચાલુ રાખો
કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને 23 દિવસનો સમય પસાર થઈ ગયો છે. જો કે આ 23 દિવસ દરમિયાન શું શું ઘટનાક્રમ રહ્યો અને આખા બનાવને લઈને સમગ્ર તપાસ ક્યાં સુધી પહોંચી? એટલું જ નહીં આ મામલે કેટલા લોકોની ધરપકડ થઈ અને કયા એ સવાલો જેનાથી આખો કેસ ઉકેલાય જશે? આવો જાણીએ આ વિશેષ […]

વાંચન ચાલુ રાખો
જયરાજ આહીરને લઈ કોળી યુવાનનું મોટું અલ્ટીમેટમ

જયરાજ આહીરને લઈ કોળી યુવાનનું મોટું અલ્ટીમેટમ

બગદાણામાં કોળી યુવાન પર હુમાલને લઈને 20 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે. આ દરમિયાન ઘણા ઘટનાક્રમ જોવા મળ્યાં અને અંતે SITની રચના કરવામાં આવી છે. બીજી બાજુ ન્યાયની રાહ જોતા પીડિત સરપંચ નવનીત બાલધીયાએ ન્યૂઝ18 સાથેની ખાસ વાતચીતમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કોળી યુવાને શું કહ્યું? જુઓ આ ખાસ અહેવાલમાં… […]

વાંચન ચાલુ રાખો
પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

દ્વારકા: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દ્વારકા મંદિર ખાતે હાઈ સિક્યુરિટી ખડકી દેવામાં આવી છે. બોમ્બ સ્કવોર્ડની ટુકડી દ્વારા મંદિર તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ જવાનો દ્વારા દર્શને આવતા શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. […]

વાંચન ચાલુ રાખો