પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

દ્વારકા: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દ્વારકા મંદિર ખાતે હાઈ સિક્યુરિટી ખડકી દેવામાં આવી છે. બોમ્બ સ્કવોર્ડની ટુકડી દ્વારા મંદિર તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ જવાનો દ્વારા દર્શને આવતા શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. […]

વાંચન ચાલુ રાખો
Historical past of metropolis title : કલાકૃતિ અને કારીગરીની નગરી તરીકે ઓળખાતા ભાવનગરમાં શું છે ખાસ ? જાણો – Gujarati Information | Know bhavnagar historical past identified for artwork sculpture work different vital information – know bhavnagar historical past identified for artwork sculpture work different vital information

Historical past of metropolis title : કલાકૃતિ અને કારીગરીની નગરી તરીકે ઓળખાતા ભાવનગરમાં શું છે ખાસ ? જાણો – Gujarati Information | Know bhavnagar historical past identified for artwork sculpture work different vital information – know bhavnagar historical past identified for artwork sculpture work different vital information

ભાવનગર શહેરની સ્થાપના ભાવસિંહજી ગોહિલે ઇ.સ.1723માં કરી હતી. આ શહેરનું નામ ભાવસિંહજી ગોહિલના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ભાવનગર ગુજરાતનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર છે. ( Credit: Getty Pictures ) 1 / 9 મહારાજા ભાવસિંહજી ગોહિલે આ શહેરની સ્થાપના કરી. તેમણે ભાવનગરને પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વ્યાપારિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું, ભાવનગર દરિયાઈ વેપાર માટે […]

વાંચન ચાલુ રાખો