ફાઈનલમાં અર્શદીપ અને મિચેલ વચ્ચે શું થયું હતું? કેપ્ટન સૂર્ય કુમારે મામલો ઠંડો પાડ્યો, બોલ વાગ્યા બાદ મામલો ગરમાયો હતો
Final Up to date:Mar 08, 2026 11:24 PM IST અમદાવાદ સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં અર્શદીપ સિંહ અને મિચેલ વચ્ચે મામલો ગરમાયો હતો. જેમાં અર્શદીપે થ્રો કરતા મિચેલને બોલ વાગ્યો હતો. જેને લઈને મિચેલ ભારે ગુસ્સે થયો હતો. અર્શદીપના થ્રોને કારણે ફાઈનલમાં મામલો ગરમાયો ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને પોતાનો વર્લ્ડકપ જીતી […]
વાંચન ચાલુ રાખો