ભારત સેમિફાઇનલમાં તો પહોંચી ગયું, પણ આ પાંચ નબળાઈઓ પર કરવું પડશે કામ, એક નાનકડી ભૂલ પડી શકે છે ભારે
સેમિફાઇનલ સુધી પહોંચવું એ મોટી સિદ્ધિ છે, પરંતુ ખિતાબ સુધીની યાત્રા હજુ બાકી છે. જો ભારતીય ટીમ આ પાંચ પાસાઓ પર સુધારો કરી લે છે, તો ઇંગ્લેન્ડ સામેની મેચમાં જીતવું સરળ બની જશે. હવે જોવું રહ્યું કે, ટીમ મેનેજમેન્ટ આ સંકેતોને કેટલી ગંભીરતાથી લે છે, કેમ કે સેમિફાઇનલમાં નાનકડી ચૂક ભારે પડી શકે છે. Source […]
વાંચન ચાલુ રાખો