T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટરો પહોંચ્યા હનુમાનજીના દર્શને, એક્ટિવા ચાલકે બતાવ્યો મંદિરનો રસ્તો

T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટરો પહોંચ્યા હનુમાનજીના દર્શને, એક્ટિવા ચાલકે બતાવ્યો મંદિરનો રસ્તો

Final Up to date:Mar 07, 2026 8:33 PM IST ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર T-20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા અમદાવાદના હનુમાનજી મંદિર ગયા. પૂજારી ઈશ્વરદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા. T20 વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદ: આવતીકાલે અમદાવાદમાં રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ભારતીય ખેલાડીઓ હનુમાનજીના મંદિર પહોંચ્યા છે. ક્રિકેટર હાર્દિક […]

વાંચન ચાલુ રાખો