Astro Suggestions : મહિલાઓએ રાત્રે સૂતા પહેલા આ કામ ન કરવા, તેનાથી વધી શકે છે સમસ્યા – Gujarati Information | Astro Suggestions Ladies s Evening Rituals Keep away from These to Cease Unhealthy Luck Anger Lakshmi – Astro Suggestions Ladies s Evening Rituals Keep away from These to Cease Unhealthy Luck Anger Lakshmi

Astro Suggestions : મહિલાઓએ રાત્રે સૂતા પહેલા આ કામ ન કરવા, તેનાથી વધી શકે છે સમસ્યા – Gujarati Information | Astro Suggestions Ladies s Evening Rituals Keep away from These to Cease Unhealthy Luck Anger Lakshmi – Astro Suggestions Ladies s Evening Rituals Keep away from These to Cease Unhealthy Luck Anger Lakshmi

શાસ્ત્રો દિવસના સમયના આધારે કાર્યો પણ સૂચવે છે. કારણ કે આપણે દિવસ દરમિયાન જે પણ કાર્યો કરીએ છીએ. ભલે તે સારા હોય કે ખરાબ તે આપણા જીવન અને ભાગ્યને અસર કરે છે. તેથી આપણે ખોટા સમયે ખોટા કાર્યો કરવાનું ટાળવું જોઈએ. 1 / 7 શાસ્ત્રો અનુસાર રાત્રે દહીં ખાવા, નખ કાપવા, વાળ કાપવા અને […]

વાંચન ચાલુ રાખો
Vastu Ideas : આટલું કરશો તો દિવાળી સુધરી જશે ! તિજોરી રૂપિયાથી છલોછલ ભરેલી રહેશે અને લક્ષ્મી માતાના આશીર્વાદથી પ્રગતિના પંથે ચાલશો

Vastu Ideas : આટલું કરશો તો દિવાળી સુધરી જશે ! તિજોરી રૂપિયાથી છલોછલ ભરેલી રહેશે અને લક્ષ્મી માતાના આશીર્વાદથી પ્રગતિના પંથે ચાલશો

વાસ્તુશાસ્ત્રનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, કોઈપણ કાર્ય પહેલા વાસ્તુમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવાથી માત્ર સુખ અને સંપત્તિ જ નહીં પરંતુ કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ પણ આવે છે. એવું માનવામાં આવે છે કે, દિવાળી પહેલા વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી ઘરમાં રૂપિયાની અછત રહેતી નથી અને માતા લક્ષ્મીના આશીર્વાદ […]

વાંચન ચાલુ રાખો
Vastu Ideas: આટલું કામ અવશ્ય કરો! દિવાળીમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ બન્યા રહેશે

Vastu Ideas: આટલું કામ અવશ્ય કરો! દિવાળીમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ બન્યા રહેશે

દિવાળી સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર મુજબ, કાર્તિક મહિનાના અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળી દરમિયાન ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તૂટેલા કાચ કે વાસણો ઘરમાં નકારાત્મક ઉર્જા […]

વાંચન ચાલુ રાખો
શ્રાદ્ધમાં પૂર્વજોને ખુશ કરવા હોય અને તેમના આશીર્વાદ લેવા હોય તો આટલું કામ ચોક્કસથી કરજો, જો આ તક ચૂક્યા તો…. – Gujarati Information | Shraddh Ideas for Hindu Practices That Convey Peace Wealth and Ancestral Blessings – Shraddh Ideas for Hindu Practices That Convey Peace Wealth and Ancestral Blessings

શ્રાદ્ધમાં પૂર્વજોને ખુશ કરવા હોય અને તેમના આશીર્વાદ લેવા હોય તો આટલું કામ ચોક્કસથી કરજો, જો આ તક ચૂક્યા તો…. – Gujarati Information | Shraddh Ideas for Hindu Practices That Convey Peace Wealth and Ancestral Blessings – Shraddh Ideas for Hindu Practices That Convey Peace Wealth and Ancestral Blessings

1. પૂર્વજોનું શ્રાદ્ધ હંમેશા બપોરે કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, બપોરનો સમય પિતૃ દેવ માટે ખાસ માનવામાં આવે છે. પૂર્વજોનું શ્રાદ્ધ કરતી વખતે હંમેશા દક્ષિણ તરફ મુખ રાખીને બેસો. આવું એટલા માટે કેમ કે, આ દિશાને પિતૃલોકની દિશા માનવામાં આવે છે. પિતૃ પક્ષ સંબંધિત કાર્ય સૂર્યાસ્ત સમયે ન કરવું જોઈએ. એવું માનવામાં આવે […]

વાંચન ચાલુ રાખો
ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સત્ય – Gujarati Information | Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality – Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality

ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સત્ય – Gujarati Information | Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality – Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality

પ્રેમાનંદ મહારાજે ભાર મૂક્યો કે ભગવાનનું નામ ભજન કર્યા વિના જીવનના અવરોધો દૂર થશે નહીં. તેમણે કહ્યું, ‘દરેક વ્યક્તિ હરિનો ભક્ત છે. જો તમે શ્રી કૃષ્ણના સાચા સેવક છો, તો તમારે કોઈને તેલ ચઢાવવાની જરૂર નથી, પરંતુ હરિના ચરણોમાં પોતાને અર્પણ કરો. આનો અર્થ એ છે કે બાહ્ય ઉપાયો પર આધાર રાખવાને બદલે, આપણે આપણી […]

વાંચન ચાલુ રાખો
Ganesh Chaturthi 2025: આ રીતે કરો ગણપતિની સ્થાપના, જાણો શુભ મુહૂર્ત અને પૂજા કરવાની સાચી રીત – Gujarati Information | Ganesh Chaturthi 2025 DateTime Puja Vidhi Rituals Shubh Muhurat Ganesha Sthapana Information – Ganesh Chaturthi 2025 DateTime Puja Vidhi Rituals Shubh Muhurat Ganesha Sthapana Information

Ganesh Chaturthi 2025: આ રીતે કરો ગણપતિની સ્થાપના, જાણો શુભ મુહૂર્ત અને પૂજા કરવાની સાચી રીત – Gujarati Information | Ganesh Chaturthi 2025 DateTime Puja Vidhi Rituals Shubh Muhurat Ganesha Sthapana Information – Ganesh Chaturthi 2025 DateTime Puja Vidhi Rituals Shubh Muhurat Ganesha Sthapana Information

Ganesh Chaturthi 2025: ભગવાન ગણેશની જન્મજયંતિ ગણેશ ચતુર્થી તરીકે ઓળખાય છે. દર વર્ષે વિઘ્નોનો નાશ કરનાર ભગવાન ગણેશની જન્મજયંતિ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ તિથિ અંગ્રેજી કેલેન્ડર મુજબ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે. 1 / 6 વર્ષ 2025માં ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઓગસ્ટ બુધવારથી શરૂ થઈ રહ્યો છે. આ […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

Final Up to date:August 16, 2025 3:09 PM IST મૂળ કચ્છના અને મુંબઈમાં સ્થાયી થયેલા સંઘાણી પરિવારે છેલ્લા 18 વર્ષથી જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવીને પુણ્યનો લાભ લીધો છે. આ પરિવાર 100 વર્ષ સુધી આ પરંપરા ચાલુ રાખવાનું નેમ ધરાવે છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે, અને સંઘાણી […]

વાંચન ચાલુ રાખો
Chanakya Niti : વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો કે નર્કમાંથી એ તેની આ 4 આદતો જ જણાવી દેશે – Gujarati Information | Chanakya niti 4 habits reveal if particular person is from heaven or hell – chanakya-niti-four-habits-reveal-if-person-is-from-heaven-or-hell

Chanakya Niti : વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો કે નર્કમાંથી એ તેની આ 4 આદતો જ જણાવી દેશે – Gujarati Information | Chanakya niti 4 habits reveal if particular person is from heaven or hell – chanakya-niti-four-habits-reveal-if-person-is-from-heaven-or-hell

પ્રાચીન ભારતના મહાન વિદ્વાનોમાંના એક આચાર્ય ચાણક્યએ ‘નીતિ શાસ્ત્ર’ની રચના કરી હતી, જેમાં તેમણે જીવનને સરળ રીતે જીવવાની રીત શીખવી હતી. જો કોઈ વ્યક્તિ ચાણક્ય નીતિમાં લખેલી બાબતો પર ધ્યાન આપે છે, તો તે દરેક સમસ્યાને સરળતાથી દૂર કરી શકે છે. 1 / 9 જીવનમાં સફળ થવાથી લઈને વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તે સુધી, […]

વાંચન ચાલુ રાખો
Jhula Competition: ઠાકોરજીને હિંડોળામાં કેમ ઝૂલાવવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય અને માન્યતા – Gujarati Information | Shravan 2025 Thakorji Jhula Unveiling the Thriller Significance of the Swing Competition – Shravan 2025 Thakorji Jhula Unveiling the Thriller Significance of the Swing Competition

Jhula Competition: ઠાકોરજીને હિંડોળામાં કેમ ઝૂલાવવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય અને માન્યતા – Gujarati Information | Shravan 2025 Thakorji Jhula Unveiling the Thriller Significance of the Swing Competition – Shravan 2025 Thakorji Jhula Unveiling the Thriller Significance of the Swing Competition

Thakorji Jhula Significance: વૃંદાવનની પવિત્ર ભૂમિના દરેક કણમાં રાધારાણી અને શ્રી કૃષ્ણનો વાસ હોવાનું માનવામાં આવે છે. અહીંના દરેક મંદિર અને દરેક પરંપરાનું પોતાનું વિશેષ મહત્વ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે. આ અનોખી પરંપરાઓમાંની એક ઠાકોરજી એટલે કે બાંકે બિહારીજીને ઝૂલામાં બેસાડવાની છે. શ્રાવણ મહિનામાં ઝૂલા ઉત્સવનો નજારો જોવા લાયક હોય છે. જ્યારે લાખો ભક્તો દૂર-દૂરથી […]

વાંચન ચાલુ રાખો
સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ ભાગ પર તલ હોય છે અશુભ, વ્યક્તિ જીવનભર પરેશાન રહે છે – Gujarati Information | Samudrik Shastra Moles on Physique Components Their Inauspicious Meanings – Samudrik Shastra Moles on Physique Components Their Inauspicious Meanings

સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ ભાગ પર તલ હોય છે અશુભ, વ્યક્તિ જીવનભર પરેશાન રહે છે – Gujarati Information | Samudrik Shastra Moles on Physique Components Their Inauspicious Meanings – Samudrik Shastra Moles on Physique Components Their Inauspicious Meanings

શરીરના કેટલાક ભાગો પર તલ હોવું એ સૌભાગ્યની નિશાની છે જ્યારે શરીરના અન્ય ભાગો પર તલ હોવું એ સારું માનવામાં આવતું નથી. 1 / 6 સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના કપાળની ડાબી બાજુ તલ હોય તો તે સારું માનવામાં આવતું નથી. 2 / 6 જે લોકો પાસે કપાળની ડાબી બાજુ તલ […]

વાંચન ચાલુ રાખો
લાખોની સંખ્યામાં ભક્તો અને એમાંય દાન તો કરોડોનું, કુલ સંપત્તિ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! એવું તો કયું મંદિર છે આ? – Gujarati Information | That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion – That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion

લાખોની સંખ્યામાં ભક્તો અને એમાંય દાન તો કરોડોનું, કુલ સંપત્તિ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! એવું તો કયું મંદિર છે આ? – Gujarati Information | That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion – That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion

આ મંદિરને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક મંદિર પણ માનવામાં આવે છે. મીડિયા સૂત્રો અનુસાર, મંદિરની કુલ અંદાજિત સંપત્તિ 12,000 કરોડ કે તેથી વધુની છે. આ મંદિરમાં પદ્મનાભ સ્વામીની પૂજા થાય છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરની નીચેથી સોનું, હીરા, રત્નો અને ઘણી કિંમતી મૂર્તિઓ મળી આવી છે. […]

વાંચન ચાલુ રાખો
ભગવાન વિષ્ણુના પ્રિય ‘આ’ છોડને ઘરમાં લગાવો, સ્વાસ્થ્ય સુધરશે અને અટકેલા કામ થશે પૂર્ણ – Gujarati Information | Plant seed lord vishnu favorite sow at dwelling improves well being resolves pending work removes all obstacles – plant seed lord vishnu favorite sow at dwelling improves well being resolves pending work removes all obstacles

ભગવાન વિષ્ણુના પ્રિય ‘આ’ છોડને ઘરમાં લગાવો, સ્વાસ્થ્ય સુધરશે અને અટકેલા કામ થશે પૂર્ણ – Gujarati Information | Plant seed lord vishnu favorite sow at dwelling improves well being resolves pending work removes all obstacles – plant seed lord vishnu favorite sow at dwelling improves well being resolves pending work removes all obstacles

આજે આપણે આવા જ એક પવિત્ર છોડ વિશે જાણીશું. આ છોડને ઘરમાં સ્થાપિત કરીને તેની પૂજા યોગ્ય રીતે કરવાથી ચમત્કારી લાભ મળે છે. એવું પણ કહેવાય છે કે આ છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. 1 / 9 આ છોડનું નામ કરેણ છે. આ છોડ પર ખીલેલા ફૂલોનો રંગ પીળો છે, જે ભગવાન વિષ્ણુનો […]

વાંચન ચાલુ રાખો
Each day Horoscope : માગશર સુદ એકાદશીને બુધવાર, મોક્ષદા એકાદશી પર જાણીલો રાશિફળ

Each day Horoscope : માગશર સુદ એકાદશીને બુધવાર, મોક્ષદા એકાદશી પર જાણીલો રાશિફળ

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. […]

વાંચન ચાલુ રાખો
Day by day Horoscope: માગશર સુદ ત્રીજને બુધવાર, રવિયોગ પર જાણીલો રાશિફળ

Day by day Horoscope: માગશર સુદ ત્રીજને બુધવાર, રવિયોગ પર જાણીલો રાશિફળ

Day by day Horoscope: માગશર સુદ ત્રીજને બુધવાર, રવિયોગ પર જાણીલો રાશિફળ | Sandesh Sandesh […]

વાંચન ચાલુ રાખો