દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

Final Up to date:August 16, 2025 11:17 AM IST દ્વારકા નગરી જન્માષ્ટમીની ઉજવણી માટે સજ્જ થઈ છે, જ્યાં લાખો ભક્તો શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટ્યા છે. જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર અને બેટ દ્વારકા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં 78 પોલીસ અધિકારીઓ અને 1500 જવાનો સેવા આપી રહ્યા છે. મંદિરમાં મંગળા આરતી, સ્નાન અને […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

હાલારમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ઉત્સાહ છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કાર્યક્રમમાં 16 અને 17 તારીખે ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થા માટે શહેરમાં વન-વે જાહેર કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો ત્રીજો દિવસ: સાડા નવ કરોડની સરકારી જમીન પરનું દબાણ કરાયું દૂર

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો ત્રીજો દિવસ: સાડા નવ કરોડની સરકારી જમીન પરનું દબાણ કરાયું દૂર

દ્વારકા: બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ છે. આજે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેશે. અત્યાર સુધી સાડા નવ કરોડની કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. 24400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે ચારે […]

વાંચન ચાલુ રાખો
બેટ દ્વારકામાં બુલડોઝરે બોલાવ્યો સપાટો

બેટ દ્વારકામાં બુલડોઝરે બોલાવ્યો સપાટો

બેટ દ્વારકામાં તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધર્યુ. મોટી સંખ્યામાં ગેરકાયદે મકાનો, બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું.વહેલી સવારથી જ સુદર્શન બ્રિજથી શરુ કરી બેટ દ્વારકા સુધી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.બાલાપર વિસ્તારમાં તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધર્યુ.પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા સુદર્શન સેતુ પર ભારે વાહનોને નો-એન્ટ્રી!

દ્વારકા સુદર્શન સેતુ પર ભારે વાહનોને નો-એન્ટ્રી!

દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવાયો છે. નાતાલના તહેવારને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને દ્વારકા આવતા ભક્તો બેટ દ્વારકા અચૂક જતા હોય છે. આવા સમયે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી કરી દેવાઈ છે… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો