ડીસામાં કૌટુંબિક ભાઈઓ જ બન્યા ભાઈના લોહીના તરસ્યા! જાહેરમાં ધોકા-ધારિયા ફટકારી ઢીમ ઢાળી દીધું

ડીસામાં કૌટુંબિક ભાઈઓ જ બન્યા ભાઈના લોહીના તરસ્યા! જાહેરમાં ધોકા-ધારિયા ફટકારી ઢીમ ઢાળી દીધું

Final Up to date:Mar 11, 2026 8:39 PM IST બનાસકાંઠા ડીસાના જોરાપુરા ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચેની સામાન્ય તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા વેલજી ઠાકોર નામના આશાસ્પદ યુવકની હત્યા થઈ છે. કુટુંબી ભાઈઓએ જ લોખંડની ટોમી, લાકડીઓ, ધોકા અને ધારિયા વડે હુમલો કરી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. જે મામલે પોલીસે હાલ ત્રણ ને પકડીને […]

વાંચન ચાલુ રાખો
અંબાજીમાં ત્રિશૂળિયા ઘાટ ખાતે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું

અંબાજીમાં ત્રિશૂળિયા ઘાટ ખાતે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું

લોકયાવયકાઓ અનુસાર, મા અંબાએ મહિષાસુરનો સંહાર કરી અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો હતો અને તેના પછી તેમણે પોતાનું દિવ્ય ત્રિશૂળ ઉત્તરકાશીની ધરતી પર સ્થાપિત કર્યું હતું, હવે તેવું જ એક ત્રિશૂળ અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અંબાજીના પ્રખ્યાત ત્રિશૂળિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 […]

વાંચન ચાલુ રાખો
બનાસકાંઠાના નરાસળ ગામે 3 મહિના પહેલા યુવકને કૂતરું કરડ્યું હવે દેખાયા ભયાનક લક્ષણો

બનાસકાંઠાના નરાસળ ગામે 3 મહિના પહેલા યુવકને કૂતરું કરડ્યું હવે દેખાયા ભયાનક લક્ષણો

બનાસકાંઠા જિલ્લાના નરાસળ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કૂતરાએ કરડ્યાના લગભગ ત્રણ મહિના પછી એક યુવાનને રેબીઝ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિત, ત્રણ બાળકોના પિતા અને વ્યવસાયે મજૂર છે. જેને થોડા સમય પહેલા એક હડકાયેલું કૂતરૂં કરડ્યું હતું, પરંતુ સમયસર સારવારના અભાવે હવે તે હડકવાના જીવલેણ લક્ષણો તેનામાં દેખાઈ […]

વાંચન ચાલુ રાખો
આ યુવાનને એવું તો શું થયું કે કૂતરાંની જેમ ચાલે છે અને ભસે છે? બનાસકાંઠાનો લાલબત્તી સમાન કિસ્સો

આ યુવાનને એવું તો શું થયું કે કૂતરાંની જેમ ચાલે છે અને ભસે છે? બનાસકાંઠાનો લાલબત્તી સમાન કિસ્સો

ડો. સુનિલ જોષીએ જણાવ્યું હતુ કે, હડકાયેલું કુતરૂં કરડે છે તો અઢીથી ત્રણ મહિનાની અંદર હડકવા લાગી જતો હોય છે. સામાન્ય જનતાને એક સલાહ છે શ્વાન સાદું હોય કે હડકાયેલો હોય વ્યક્તિએ તાત્કાલિક હડકવા વિરુદ્ધની રસી લઇ લેવી જોઈએ. Source link

વાંચન ચાલુ રાખો
અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ […]

વાંચન ચાલુ રાખો
ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે આજે વિશાળ ‘બંધારણ મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે. આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ […]

વાંચન ચાલુ રાખો
ચોરાયેલું શિવલિંગ 48 કલાકમાં ફરી મંદિરને સોંપાયું

ચોરાયેલું શિવલિંગ 48 કલાકમાં ફરી મંદિરને સોંપાયું

એક સપનું આવ્યું અને મંદિરમાંથી આખેઆખુ શિવલિંગ ઉપાડી ઘરે સ્થાપિત કરી નાંખ્યું. દ્વારકાના હર્ષદમાં આવેલા ભીડ ભંજન મહાદેવના મંદિરની ઘટના છે. એક દીકરીને સપનું આવ્યું અને પરિવારના સભ્યો દ્વારકા જઈ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી સાબરકાંઠામાં ઘરે શિવલિંગની સ્થાપના કરી નાંખી. પછી પૂછવું શું? ઓહાપો થતા પોલીસ કામમાં જોતરાઈ અને ચોર ટોળકીને ઝડપી લીધી. હવે લોકોની […]

વાંચન ચાલુ રાખો