સુરત: બે વિદ્યાર્થિનીના મોત મામલે ખુલાસો! મોબાઈલમાંથી મળ્યું જૂના કેસનું પ્રેસ કટિંગ અને આપધાત સંબંધિત AI હિસ્ટ્રી
સુરતના ડીંડોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મૃતક વિદ્યાર્થિનીના મોબાઈલમાંથી સુસાઈડ સંબંધિત માહિતી, જૂના કેસનું પ્રેસ કટિંગ અને AI સર્ચ હિસ્ટ્રી મળી છે. Source link
વાંચન ચાલુ રાખો