બાળકોને કેમ સરળતાથી શરદી ઉધરસ થાય છે? પેરેન્ટ્સ જો આટલી કાળજી રાખશે નહિ પડે બીમાર!

બાળકોને કેમ સરળતાથી શરદી ઉધરસ થાય છે? પેરેન્ટ્સ જો આટલી કાળજી રાખશે નહિ પડે બીમાર!

 જીવનશૈલી | ઘણા માતા-પિતા વારંવાર ફરિયાદ કરે છે કે તેમના બાળકોને વારંવાર શરદી થાય છે. દવા લીધા પછી પણ, સ્વસ્થ થવામાં સમય લાગે છે. ચિંતિત પેરેન્ટ્સ ઘણીવાર જુદા જુદા ડોકટરોની સલાહ લે છે છતાં તેમને તાત્કાલિક રાહત મળતી નથી.  ડોકટરોના મતે નાના બાળકોમાં શરદી ખૂબ સામાન્ય છે. આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. બાળ […]

વાંચન ચાલુ રાખો
દોઢ વર્ષનું બાળક રમતા રમતા રમકડું ગળી ગયો, ડોક્ટરોએ દેવદૂત બનીને બચાવ્યો

દોઢ વર્ષનું બાળક રમતા રમતા રમકડું ગળી ગયો, ડોક્ટરોએ દેવદૂત બનીને બચાવ્યો

અમદાવાદમાં એક દોઢ વર્ષનું બાળક નાનું રમકડું ગળી ગયું હતું. જોકે સિવિલના તબીબો દ્વારા બાળકની સફળ સર્જરી કરીને તેને બચાવી લેવામાં આવ્યું. ત્યારે જાણો આ મામલે સિવિલના તબીબો દ્વારા શું કહેવામાં આવ્યું. Source link

વાંચન ચાલુ રાખો