દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

Final Up to date:August 16, 2025 11:17 AM IST દ્વારકા નગરી જન્માષ્ટમીની ઉજવણી માટે સજ્જ થઈ છે, જ્યાં લાખો ભક્તો શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટ્યા છે. જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર અને બેટ દ્વારકા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં 78 પોલીસ અધિકારીઓ અને 1500 જવાનો સેવા આપી રહ્યા છે. મંદિરમાં મંગળા આરતી, સ્નાન અને […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા જવાનો વિચાર કરો છો? આ દિવસે દર્શનના સમયમાં થયો મોટો ફેરફાર

દ્વારકા જવાનો વિચાર કરો છો? આ દિવસે દર્શનના સમયમાં થયો મોટો ફેરફાર

દ્વારકામાં 28મી જૂનના અષાઢી બીજના દિવસે રથયાત્રા ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી રથયાત્રા યોજાશે. Source link

વાંચન ચાલુ રાખો