દ્વારકામાં ફૂલડોલોત્સવ: કાળિયા ઠાકર સંગ હોળી રમશે લાખો ભક્તો; જાણો હાલ કેવો માહોલ
નોંધનીય છે કે, ધુળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે, પરંતુ ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને અનેરો આનંદ ઉઠાવે છે. તો દર વર્ષે હોળીકા દહન થઈ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે, હવે આગામી 3 તારીખે બપોરે […]
વાંચન ચાલુ રાખો