Kaju Katli Recipe :  દિવાળી પર ફક્ત 4 વસ્તુથી બનાવો હેલ્ધી કાજુ કતરી, ગણતરીની મિનિટોમાં બની જશે મીઠાઈ

Kaju Katli Recipe : દિવાળી પર ફક્ત 4 વસ્તુથી બનાવો હેલ્ધી કાજુ કતરી, ગણતરીની મિનિટોમાં બની જશે મીઠાઈ

કાજુ કતરીને બારેમાસ મળતી મીઠાઈ છે. જે અતિ સ્વાદિષ્ટ હોય છે. જો તમે બજારમાંથી મીઠાઈ ખરીદવાનું ટાળી રહ્યા છો અને કાજુ કતરીને સ્વસ્થ બનાવવા માંગો છો, તો આજે આપણે ગોળ કાજુ કતરીની એક સરળ રેસીપી શેર કરવા જઈ રહ્યા છીએ. ફક્ત ચાર સરળ વસ્તુઓથી બનેલી, આ મીઠાઈ સ્વાદિષ્ટ અને ઝડપથી બનાવવામાં આવે છે. ગોળનો માટીનો […]

વાંચન ચાલુ રાખો
કાનુની સવાલ: જાહેરમાં ફટાકડા ફોડશો તો ફસાઈ જશો કાયદાની જાળમાં! જાણો કેટલી મળી શકે છે સજા અને દંડ – Gujarati Information | Authorized Recommendation Bursting Firecrackers in Public is a Authorized Offense in India Know the Legal guidelines and Punishment – Authorized Recommendation Bursting Firecrackers in Public is a Authorized Offense in India Know the Legal guidelines and Punishment

કાનુની સવાલ: જાહેરમાં ફટાકડા ફોડશો તો ફસાઈ જશો કાયદાની જાળમાં! જાણો કેટલી મળી શકે છે સજા અને દંડ – Gujarati Information | Authorized Recommendation Bursting Firecrackers in Public is a Authorized Offense in India Know the Legal guidelines and Punishment – Authorized Recommendation Bursting Firecrackers in Public is a Authorized Offense in India Know the Legal guidelines and Punishment

જાહેરમાં ફટાકડા ફોડવા એ ભારતમાં કાયદાકીય ગુનો છે, જેના માટે સજા થઈ શકે છે. ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ જાહેર ત્રાસ, બેદરકારીપૂર્વક વિસ્ફોટક ઉપયોગ અને સામાન્ય ઉપદ્રવ માટે દંડ અને જેલની જોગવાઈ છે. ધ્વનિ પ્રદૂષણ નિયમો રાત્રે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકે છે, જ્યારે વિસ્ફોટક પદાર્થ અધિનિયમ ગેરકાયદેસર ઉપયોગ સામે કાર્યવાહી કરે છે. 1 […]

વાંચન ચાલુ રાખો
Vastu Ideas : આટલું કરશો તો દિવાળી સુધરી જશે ! તિજોરી રૂપિયાથી છલોછલ ભરેલી રહેશે અને લક્ષ્મી માતાના આશીર્વાદથી પ્રગતિના પંથે ચાલશો

Vastu Ideas : આટલું કરશો તો દિવાળી સુધરી જશે ! તિજોરી રૂપિયાથી છલોછલ ભરેલી રહેશે અને લક્ષ્મી માતાના આશીર્વાદથી પ્રગતિના પંથે ચાલશો

વાસ્તુશાસ્ત્રનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, કોઈપણ કાર્ય પહેલા વાસ્તુમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવાથી માત્ર સુખ અને સંપત્તિ જ નહીં પરંતુ કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ પણ આવે છે. એવું માનવામાં આવે છે કે, દિવાળી પહેલા વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી ઘરમાં રૂપિયાની અછત રહેતી નથી અને માતા લક્ષ્મીના આશીર્વાદ […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions : મીઠાઈઓ પર ચાંદીનો વરખ અસલી છે કે નકલી ? આ રીતે જાણો – Gujarati Information | Establish silver varkh on sweets this festive season navratri diwali 2025 – Establish silver varkh on sweets this festive season navratri diwali 2025

Well being Suggestions : મીઠાઈઓ પર ચાંદીનો વરખ અસલી છે કે નકલી ? આ રીતે જાણો – Gujarati Information | Establish silver varkh on sweets this festive season navratri diwali 2025 – Establish silver varkh on sweets this festive season navratri diwali 2025

કાજુ બરફી સહિત ઘણી મીઠાઈઓ પર ચાંદીના વરખનો ઉપયોગ પણ થાય છે. જો કે, માવાની જેમ, બજારમાં નકલી અને ભેળસેળયુક્ત ચાંદીના વરખ પણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તો, સારી ગુણવત્તાવાળા નકલી ચાંદીના વરખને કેવી રીતે અલગ કરી શકાય? ચાલો તેના વિશે જાણીએ. Source link

વાંચન ચાલુ રાખો
સૌથી મોટો ઝટકો! એક જ દિવસમાં ચાંદી ₹7 હજાર મોંઘી, સોનું પહેલીવાર ₹1,19,500 પર પહોંચ્યું – Gujarati Information | Gold Hits 119500 Report Silver Spikes 7000 in Single Day – Gold Hits 119500 Report Silver Spikes 7000 in Single Day

સૌથી મોટો ઝટકો! એક જ દિવસમાં ચાંદી ₹7 હજાર મોંઘી, સોનું પહેલીવાર ₹1,19,500 પર પહોંચ્યું – Gujarati Information | Gold Hits 119500 Report Silver Spikes 7000 in Single Day – Gold Hits 119500 Report Silver Spikes 7000 in Single Day

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો   Source link

વાંચન ચાલુ રાખો
Vastu Ideas: આટલું કામ અવશ્ય કરો! દિવાળીમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ બન્યા રહેશે

Vastu Ideas: આટલું કામ અવશ્ય કરો! દિવાળીમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ બન્યા રહેશે

દિવાળી સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર મુજબ, કાર્તિક મહિનાના અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળી દરમિયાન ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તૂટેલા કાચ કે વાસણો ઘરમાં નકારાત્મક ઉર્જા […]

વાંચન ચાલુ રાખો
દિવાળી પર ઘરે જઈ રહ્યા છો ? ટ્રેનમાં ભૂલથી પણ આ 7 કામ ના કરતા, તહેવારની મીઠાઈ તો નહીં મળે પણ જેલની રોટલી ખાવી પડશે ! – Gujarati Information | Dont Ignore This Vital Truth Whereas Touring on Diwali Observe Practice Guidelines and Keep Secure – Dont Ignore This Vital Truth Whereas Touring on Diwali Observe Practice Guidelines and Keep Secure

દિવાળી પર ઘરે જઈ રહ્યા છો ? ટ્રેનમાં ભૂલથી પણ આ 7 કામ ના કરતા, તહેવારની મીઠાઈ તો નહીં મળે પણ જેલની રોટલી ખાવી પડશે ! – Gujarati Information | Dont Ignore This Vital Truth Whereas Touring on Diwali Observe Practice Guidelines and Keep Secure – Dont Ignore This Vital Truth Whereas Touring on Diwali Observe Practice Guidelines and Keep Secure

રેલવે કાયદાની કલમ 145 મુજબ, ટ્રેનમાં બીજા મુસાફરોને ખલેલ પહોંચાડતી કોઈપણ વર્તણૂકને ગુનો ગણવામાં આવે છે. આમાં મોબાઇલ ફોન પર મોટેથી વાત કરવી, મોટેથી સંગીત વગાડવું અથવા કામ વગર બખાડો કરવો તે બધી બાબતોનો સમાવેશ થાય છે. Source link

વાંચન ચાલુ રાખો