માફી માગે તો ગબ્બર ઠાકોરને સમાજમાં પાછા લઈશું
છેલ્લા કેટલાક દિવસથી ઠાકોર સમાજના બંધારણને લઈને ભારે વિવાદ વકર્યો છે. જેને લઈને હવે ઠાકોર આગેવાનોએ સભાનું આયોજન કરી બંધારણના ભંગ બદલ દંડની જાહેરાત કરી હતી. આ દરમિયાન સભામાંથી જાહેરાત કરવામાં આવી કે, જો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માગે તો સમાજ તેને પાછા લેવા માટે તૈયાર છે. Source link
વાંચન ચાલુ રાખો