“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

ઠાકોર સમાજના બંધારણને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ સામે આવ્યો છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા કુરિવાજોને તિલાંજલી આપવા માટે સમાજનું નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી. પરંતુ બંધારણના અમલમાં આવ્યાના થોડા જ દિવસોમાં બંધારણના ભંગની ઘટનાઓ સામે આવી અને અહીંથી જ શરૂ થયો સમગ્ર વિવાદ. આ […]

વાંચન ચાલુ રાખો
માફી માગે તો ગબ્બર ઠાકોરને સમાજમાં પાછા લઈશું

માફી માગે તો ગબ્બર ઠાકોરને સમાજમાં પાછા લઈશું

છેલ્લા કેટલાક દિવસથી ઠાકોર સમાજના બંધારણને લઈને ભારે વિવાદ વકર્યો છે. જેને લઈને હવે ઠાકોર આગેવાનોએ સભાનું આયોજન કરી બંધારણના ભંગ બદલ દંડની જાહેરાત કરી હતી. આ દરમિયાન સભામાંથી જાહેરાત કરવામાં આવી કે, જો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માગે તો સમાજ તેને પાછા લેવા માટે તૈયાર છે. Source link

વાંચન ચાલુ રાખો