ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જીતે તેને લઈને દેશના દરેક રાજ્યોમાં ઉત્સાહનો માહોલ

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જીતે તેને લઈને દેશના દરેક રાજ્યોમાં ઉત્સાહનો માહોલ

મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા જીતી ટી20 વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં વીજેતા બને તેને લઈને દેશમાં અલગ જ માહોલ જોવા મળ્યો હતો. સાધુ સંતો દ્વારા ટીમ ઈન્ડિયા જીતે તેને લઈને યજ્ઞ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ રાજ્યોમાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જાણો આ મેચને લઈને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો દ્વારા શું […]

વાંચન ચાલુ રાખો