જમીન પર પડે, 2 સેકેન્ડમાં જ મોત! દાહોદમાં 75થી વધુ પશુઓ સાથે આ શું થયું? વેક્સિન બાદ પણ સિલસિલો યથાવત
Final Up to date:Mar 11, 2026 6:58 PM IST દાહોદના જેતપુર (દુ) ગામમાં છેલ્લા ત્રણ મહિનામાં 75થી વધુ દુધાળા પશુઓના રહસ્યમય મોતથી ભરવાડ સમાજમાં ભય અને શોક છે. વેક્સિન બાદ પણ મોતનો સિલસિલો યથાવત છે, જેના કારણે પશુપાલકોને હાલ સુધીમાં 40 લાખથી વધુનું નુકસાન થયું છે. ત્યારે તંત્ર હાલ પશુઓના મોતનું સાચું કારણ જાણવામાં લાગ્યું […]
વાંચન ચાલુ રાખો