કરૂણતા! એમ્બ્યુલન્સ ન પહોંચતા દર્દીને લારીમાં નાંખીને લઈ જવો પડ્યો

કરૂણતા! એમ્બ્યુલન્સ ન પહોંચતા દર્દીને લારીમાં નાંખીને લઈ જવો પડ્યો

જૂનાગઢ શહેરની વણસેલી ટ્રાફિક સમસ્યા આજે એક હસતાં-રમતાં પરિવાર માટે કાળ સાબિત થઈ છે. જૂનાગઢના માંગનાથ રોડ પર વેપાર કરતા રાજેશભાઈ કાનાણી નામના વેપારીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ માંગનાથ રોડ પર લાગેલી વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ […]

વાંચન ચાલુ રાખો