ગિરનાર અંબાજી મંદિરમાં નોન-વેજ પાર્ટી મુદ્દે મોટી કાર્યવાહી, 11 પૂજારીઓ-સેવકોને હાંકી કઢાયા

ગિરનાર અંબાજી મંદિરમાં નોન-વેજ પાર્ટી મુદ્દે મોટી કાર્યવાહી, 11 પૂજારીઓ-સેવકોને હાંકી કઢાયા

જુનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરના પરિસરમાં માંસાહારી ખોરાક અને દારૂ પીતા પુજારીઓ સામે ગુજરાતના જિલ્લા વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. આ ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અધિકારીઓએ ગુરુવારે તાત્કાલિક કાર્યવાહી કરી, આરોપી પુજારીઓ અને તેમના સહાયકોને તેમની ફરજો પરથી દૂર કર્યા છે. આ બાબતની વિગતો આપતા જૂનાગઢના કલેક્ટર અનિલ […]

વાંચન ચાલુ રાખો
Kirti Patel Bail: કીર્તિ પટેલ એક કેસમાંથી જામીન મળ્યા, અન્ય બે કેસમાં ધરપકડની લટકતી તલવાર!

Kirti Patel Bail: કીર્તિ પટેલ એક કેસમાંથી જામીન મળ્યા, અન્ય બે કેસમાં ધરપકડની લટકતી તલવાર!

સોમવારે જૂનાગઢ જિલ્લામાં એક અવ્ય યુટ્યુબર પાસેથી કથિત રીતે ખંડણી લેવાના કેસમાં કીર્તિ પટેલને જામીન આપવામાં આવ્યા હતા. રાજસ્થાનના ઉદયપુરની એક હોટલમાંથી જૂનાગઢ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડી બાદ તેના જામીન મંજૂર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોસ્પિટલમાં સારવાર […]

વાંચન ચાલુ રાખો
ભાજપ કોર્પોરેટરે નામ કમી કરાવ્યું તે હાજી રમકડું પદ્મશ્રી એવોર્ડથી નવાજાયા, જાણો મીર કાસમે આ મામલે શું કહ્યું

ભાજપ કોર્પોરેટરે નામ કમી કરાવ્યું તે હાજી રમકડું પદ્મશ્રી એવોર્ડથી નવાજાયા, જાણો મીર કાસમે આ મામલે શું કહ્યું

ગુજરાતની મતદાર યાદીમાં ઢોલ કલાકાર મીર હાજી કાસમના નામ સામે ભાજપના એક નેતાએ વાંધો ઉઠાવ્યા બાદ થયેલા વિવાદના થોડા દિવસો પછી પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર કરાયેલ પદ્મ પુરસ્કાર વિજેતાઓ (પદ્મશ્રી) ની યાદીમાં કાસમભાઈનું નામ સામેલ થયું. 74 વર્ષીય આ કલાકાર જેમને ઘણા લોકો મીર હાજીભાઈ કાસમભાઈ તરીકે ઓળખે છે, તેમને ‘હાજી રમકડુ’ અને ‘હાજી રાઠોડ’ […]

વાંચન ચાલુ રાખો
જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે. જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપવામાં આવી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ […]

વાંચન ચાલુ રાખો