ગૃહ વિભાગ દ્વારા જનસંપર્ક એકમ શરૂ, નાગરિકોની ફરિયાદોના ઝડપી નિવારણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરાઈ

ગૃહ વિભાગ દ્વારા જનસંપર્ક એકમ શરૂ, નાગરિકોની ફરિયાદોના ઝડપી નિવારણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરાઈ

Final Up to date:Feb 06, 2026 10:24 PM IST ગૃહ વિભાગ દ્વારા જનસંપર્ક એકમ શરૂ કરવામાં આવ્યો છે. આ ખાસ એકમનો હેતુ નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા માટેનો છે. જેને લઈને નોડલ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે. ગૃહ વિભાગમાં જન સંપર્ક એકમ શરૂ (Picture: AI generated) ગાંધીનગર: રાજ્યના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોના ઝડપી, પારદર્શક […]

વાંચન ચાલુ રાખો