‘જજ સામે ક્યારેય રડ્યો નથી,’ રાજપાલ યાદવે કર્યા ખુલાસા, કહ્યું ખોટી અફવાઓ ફેલાવવામાં આવી

‘જજ સામે ક્યારેય રડ્યો નથી,’ રાજપાલ યાદવે કર્યા ખુલાસા, કહ્યું ખોટી અફવાઓ ફેલાવવામાં આવી

Final Up to date:Mar 04, 2026 4:39 PM IST રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસને લઈને મહત્વના ખુલાસાઓ કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે આ કેસને લઈને જજની સામે તેઓ ક્યારેય રડ્યા નથી. સાથે જ એવું પણ કહ્યું કે ખોટી અફવાઓ પર ક્યારેય ધ્યાન ન આપવું જોઈએ. રાજપાલ યાદવે કર્યા ખુલાસા રાજપાલ યાદવ છેલ્લા કેટલાય દિવસોથી […]

વાંચન ચાલુ રાખો