ફાગણ પૂનમે ચંદ્ર ગ્રહણ, ડાકોર, અંબાજી સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરમાં જતા પહેલા જાણી લો દર્શનનો સમય

ફાગણ પૂનમે ચંદ્ર ગ્રહણ, ડાકોર, અંબાજી સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરમાં જતા પહેલા જાણી લો દર્શનનો સમય

Chandra Grahan2026 : ફાગણ સુદ પૂનમ મંગળવારને 3 માર્ચના રોજ છે. જોકે આ દિવસે ચંદ્રગહણ છે જેના કારણે રાજ્યના પ્રખ્યાત મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી, ડાકોર, સાળંગપુર, શામળાજી અને દ્વારકાના મંદિરના દર્શનના સમય વિશે જણાવી રહ્યા છીએ. ડાકોર મંદિર ફાગણ સુદ 15 એટલે કે દોલોત્સવના દિવસે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના […]

વાંચન ચાલુ રાખો
હોળી પહેલા ભારતમાં જોવા મળશે ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે અને કઈ રાશિને થશે હાનિ

હોળી પહેલા ભારતમાં જોવા મળશે ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે અને કઈ રાશિને થશે હાનિ

Final Up to date:Feb 24, 2026 8:12 PM IST હોળી પહેલા આ વખતે ચંદ્રગ્રહણનો સંયોગ બની રહ્યો છે. હોળીથી પહેલા 3 માર્ચે ભારતમાં ચંદ્રગ્રહણને જોઈ શકાશે. આ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે, જેને સ્પષ્ટ રીતે જોઈ શકાશે. હોળી પર ચંદ્રગ્રહણ Chandragrahan: હોળી પહેલા આ વખતે ચંદ્રગ્રહણનો સંયોગ બની રહ્યો છે. હોળીથી પહેલા 3 માર્ચે ભારતમાં ચંદ્રગ્રહણને […]

વાંચન ચાલુ રાખો
ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે દર્શન માટે જનાર ભક્તો માટે મોટા સમાચાર આવ્યા. 3 માર્ચના રોજ ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2:00 વાગે ડાકોરના ઠાકોરના દ્વાર થઈ બંધ જશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 માર્ચે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ખુલશે. ઉલ્લેખનીય છે કે ફાગણી પૂનમ મોટી પૂનમ હોવાથી લાખો પદયાત્રીઓનું મહેરામણ દર્શન માટે […]

વાંચન ચાલુ રાખો
ચંદ્રગ્રહણ 2025 : 7 સપ્ટેમ્બરે રાત્રે દેખાશે ‘બ્લડ મૂન’, જાણો સૂતક કાળમાં ભૂલથી પણ ન કરશો આ કામ

ચંદ્રગ્રહણ 2025 : 7 સપ્ટેમ્બરે રાત્રે દેખાશે ‘બ્લડ મૂન’, જાણો સૂતક કાળમાં ભૂલથી પણ ન કરશો આ કામ

ચંદ્રગ્રહણનો સૂતક કાળ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:57 PM થી 8 સપ્ટેમ્બરના રોજ 1:26 AM સુધી રહેશે. સરળ ભાષામાં ભારતીય સમય મુજબ ગ્રહણસ્પર્શ રાત્રે 8 કલાક 58 મિનિટ 21 સેકન્ડના છે. સંપૂર્ણ ગ્રહણકાળ 5 કલાક 27 મિનિટનો રહેશે. આ વખતે ગ્રહણ સમયે ચંદ્ર બ્લડમૂન એટલે કે રક્તવર્ણમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ સમયે શું ન કરવું : […]

વાંચન ચાલુ રાખો