ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે દર્શન માટે જનાર ભક્તો માટે મોટા સમાચાર આવ્યા. 3 માર્ચના રોજ ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2:00 વાગે ડાકોરના ઠાકોરના દ્વાર થઈ બંધ જશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 માર્ચે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ખુલશે. ઉલ્લેખનીય છે કે ફાગણી પૂનમ મોટી પૂનમ હોવાથી લાખો પદયાત્રીઓનું મહેરામણ દર્શન માટે […]

વાંચન ચાલુ રાખો
ચંદ્રગ્રહણ 2025 : 7 સપ્ટેમ્બરે રાત્રે દેખાશે ‘બ્લડ મૂન’, જાણો સૂતક કાળમાં ભૂલથી પણ ન કરશો આ કામ

ચંદ્રગ્રહણ 2025 : 7 સપ્ટેમ્બરે રાત્રે દેખાશે ‘બ્લડ મૂન’, જાણો સૂતક કાળમાં ભૂલથી પણ ન કરશો આ કામ

ચંદ્રગ્રહણનો સૂતક કાળ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:57 PM થી 8 સપ્ટેમ્બરના રોજ 1:26 AM સુધી રહેશે. સરળ ભાષામાં ભારતીય સમય મુજબ ગ્રહણસ્પર્શ રાત્રે 8 કલાક 58 મિનિટ 21 સેકન્ડના છે. સંપૂર્ણ ગ્રહણકાળ 5 કલાક 27 મિનિટનો રહેશે. આ વખતે ગ્રહણ સમયે ચંદ્ર બ્લડમૂન એટલે કે રક્તવર્ણમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ સમયે શું ન કરવું : […]

વાંચન ચાલુ રાખો