7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા […]

વાંચન ચાલુ રાખો
રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના વિવાદથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બંને નેતા અવારનવાર એક બીજા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કતા હોવા મળે છે. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મનસુખભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનું લેવાદેવા નથી.” […]

વાંચન ચાલુ રાખો
ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં! પોતાના જ ગામમાં અનેક મતદારોના નામ કમી કરવાનો આરોપ

ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં! પોતાના જ ગામમાં અનેક મતદારોના નામ કમી કરવાનો આરોપ

Final Up to date:Jan 31, 2026 5:45 PM IST તાલાલાના ભાજપ ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં આવ્યા છે. તેમના પોતાના ગામ બાદલપરામાં મતદારોના નામ કમી કરાવવાનો આરોપ ગ્રામજનોએ લગાવી તંત્રને આવેદન આપ્યું છે. News18 ગીર સોમનાથ: તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. કારણ કે હાલ ફરી એકવાર તાલાલા ભાજપના ધારાસભ્ય […]

વાંચન ચાલુ રાખો