Animal Husbandry: ઇતરડીથી ફેલાતો આ રોગ પશુઓ માટે જોખમી, પશુ તબીબે આપી ચેતવણી
Final Up to date:Feb 05, 2026 8:19 AM IST Bhavnagar Information: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પશુપાલન આજે માત્ર વ્યવસાય નહીં પરંતુ અનેક પરિવારોની આર્થિક જીવાદોરી બની ગયું છે. પરંતુ જેમ માનવ શરીરમાં રોગો થાય છે તેમ પશુઓ પણ ગંભીર રોગોથી પીડાઈ શકે છે. ખાસ કરીને ઇતરડી અને માખીથી ફેલાતો ટ્રીપેનોઝોમિયાસીસ એટલે કે ઝેરબાજ (સરા) રોગ પશુઓ […]
વાંચન ચાલુ રાખો