અમદાવાદથી ફરવા ગયેલા 3 હજાર ગુજરાતીઓ કઈ સ્થિતિમાં છે?
અમદાવાદ: ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી થતાં મિડલ ઇસ્ટમાં ભારે તણાવ સર્જાયો છે. આવામાં ઘણા ગુજરાતીઓ ગલ્ફ કન્ટ્રીમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને, ફ્લાઇટ્સ રદ થતાં પ્રવાસીઓને ત્યાં જ રોકાવું પડ્યું છે. તો હાલ કેટલા પ્રવાસીઓ ફસાયા છે અને હોળી-ઘૂળેટીની રજાઓમાં કેટલા પ્રવાસીઓ ફરવા જવાના હતા, તે અંગેની સંપૂર્ણ વિગત […]
વાંચન ચાલુ રાખો