રાજકોટ: 14 વીઘામાં લહેરાતા ઘઉં હાર્વેસ્ટરથી કાઢવાની માત્ર અડધી કલાક પહેલા જ બળીને ખાખ
Final Up to date:Mar 08, 2026 12:10 AM IST રાજકોટ જેતપુરના મેવાસા ગામમાં PGVCLના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટથી 12-14 વીઘાના ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. દિનેશભાઈ અને લક્ષ્મણભાઈ રાદડિયાના ખેતરમાં આ દુર્ઘટના સર્જાઈ છે. 4 લાખનું આર્થિક નુકસાન રાજકોટ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની અત્યંત દુઃખદ ઘટના જેતપુર તાલુકાના મેવાસા ગામમાંથી સામે આવી […]
વાંચન ચાલુ રાખો