જેતપુરમાં 15 વીઘા ઘઉંના તૈયાર પાકમાં આગનું ભયાનક તાંડવ! ધ્રુસકે ને ધ્રુસકે રડતો મજૂર પરિવાર

જેતપુરમાં 15 વીઘા ઘઉંના તૈયાર પાકમાં આગનું ભયાનક તાંડવ! ધ્રુસકે ને ધ્રુસકે રડતો મજૂર પરિવાર

Final Up to date:Mar 10, 2026 5:35 PM IST જેતપુર: ખીરસરા રોડ પર આગથી 15-20 વીઘા ઘઉંનો પાક બળી ગયો. ખેડૂત રમેશભાઈ લુણાગરિયા અને મજૂર પરિવારને લાખો રૂપિયાનું નુકસાન. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી. સરકાર પાસે મદદની આશા રાજકોટ: જેતપુર પંથકમાં જગતના તાત સમાન ખેડૂતે 4-5 મહિના કરેલી કાળી મજૂરી પર અચાનક આગે પાણી ફેરવી […]

વાંચન ચાલુ રાખો