મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગી, કહ્યું- હંમેશા સન્માન રહેશે

મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગી, કહ્યું- હંમેશા સન્માન રહેશે

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં તેઓ પોતાનો અફસોસ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખતા ખડગેએ કહ્યું, “તાજેતરમાં કેરળમાં આપેલા ચૂંટણી ભાષણમાંથી કેટલીક […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતીઓને ‘અભણ’ કહેતા મલ્લિકાર્જુન ખડગે પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના આકરા પ્રહાર

ગુજરાતીઓને ‘અભણ’ કહેતા મલ્લિકાર્જુન ખડગે પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના આકરા પ્રહાર

રવિવારે કેરળના ઇડુક્કીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોના લોકોને ‘અશિક્ષિત’ ગણાવીને તેમનું અપમાન કર્યું છે. વધુમાં ભાજપે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખડગેને કડક જવાબનો સામનો કરવો પડશે જે તેમને […]

વાંચન ચાલુ રાખો
7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા […]

વાંચન ચાલુ રાખો
રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો