ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે

ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે જ્યાં સુધી દેશના મુસ્લિમોને ન્યાય ના મળે ત્યાં સુધી ભારત ‘વિશ્વગુરુ’ બની શકે નહીં. વધુમાં તેમણે કહ્યું કે જો મુસ્લિમોને મારીને આ દેશના હિન્દુઓનું કલ્યાણ થઈ શકે છે તો તેમણે પહેલા મને મારી નાખવો જોઈએ, કારણ હું મરવા માટે તૈયાર છે. તેમણે ગુજરાતમાં […]

વાંચન ચાલુ રાખો
ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર, મુસ્લિમો નહીં: ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર

ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર, મુસ્લિમો નહીં: ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર

AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે દેશના ભાગલા માટે મુસ્લિમો નહીં પણ કોંગ્રેસ પાર્ટી જવાબદાર હતી. તેમણે ગુજરાતના લિંબાયતમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે દેશના ભાગલા માટે મુસ્લિમોને વારંવાર જવાબદાર ઠેરવવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું, “ભારતમાં જો નેતૃત્વ અંગે કોઈ પ્રશ્ન હોય […]

વાંચન ચાલુ રાખો