ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન, સમગ્ર પંથકમાં શોકની લહેર!
Final Up to date:Mar 06, 2026 10:04 PM IST ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ બે ટર્મથી ભાજપના ધારાસભ્ય હતા અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી રહ્યા હતા. તેમના અવસાનથી સ્થાનિક રાજકારણ અને ભાજપ સંગઠનને મોટી ખોટ પડી છે. News18 આણંદ: ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે. દુઃખદ […]
વાંચન ચાલુ રાખો