Shilajit Advantages in Summer time: ઉનાળામાં શિલાજીત ખાવાના અદભૂત ફાયદા, જાણો સેવન કરવાની સાચી રીત

Shilajit Advantages in Summer time: ઉનાળામાં શિલાજીત ખાવાના અદભૂત ફાયદા, જાણો સેવન કરવાની સાચી રીત

Shilajit Advantages In Summer time: જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ સ્વસ્થ રહેવા અને બીમારીથી બચવા માટેની આપણી ચિંતાઓ પણ વધી જાય છે. આ સમય દરમિયાન આપણી રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવાની ઘણી રીતો છે, પરંતુ એક ઓછી જાણીતી પણ ખૂબ અસરકારક પદ્ધતિ એ છે કે તમારા આહારમાં શિલાજીતનો સમાવેશ કરો. હિમાલયના પર્વતોમાં મેળતી આ […]

વાંચન ચાલુ રાખો
આ 5 આયુર્વેદિક ઉપાયો દાંતની સમસ્યાને કરશે દૂર, બાબા રામદેવની સલાહથી દૂર કરો દાંતની પીળાશ

આ 5 આયુર્વેદિક ઉપાયો દાંતની સમસ્યાને કરશે દૂર, બાબા રામદેવની સલાહથી દૂર કરો દાંતની પીળાશ

આજકાલ દાંતની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. દાંતના રોગો બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને અસર કરી શકે છે. શરીરમાં પૂરતા પોષણનો અભાવ, જેમ કે કેલ્શિયમ પણ આ સમસ્યાઓમાં વધારો કરે છે. દાંતની સમસ્યાઓના ઉકેલો આયુર્વેદ અને ઘરેલું ઉપચારમાં પણ ઉપલબ્ધ છે. અમારા આજના આ અહેવાલમાં દાંતની સમસ્યાઓ માટે ઘરેલું અને આયુર્વેદિક સારવાર વિશે […]

વાંચન ચાલુ રાખો
Mouth ulcer cures : મોઢાના છાલાથી પરેશાન છો ? અજમાવો આ ઉપાય, ચોક્કસ મળશે રાહત – Gujarati Information | 4 Finest Indian Dwelling Cures For Mouth Ulcers In accordance To Betterhealth Vic Gov Au – 4 Finest Indian Dwelling Cures For Mouth Ulcers In accordance To Betterhealth Vic Gov Au

Mouth ulcer cures : મોઢાના છાલાથી પરેશાન છો ? અજમાવો આ ઉપાય, ચોક્કસ મળશે રાહત – Gujarati Information | 4 Finest Indian Dwelling Cures For Mouth Ulcers In accordance To Betterhealth Vic Gov Au – 4 Finest Indian Dwelling Cures For Mouth Ulcers In accordance To Betterhealth Vic Gov Au

મોઢામાં ચાંદા (Mouth Ulcers) પડવી એ એક સામાન્ય સમસ્યા છે. તમે પણ કોઈને કોઈ સમયે આ સમસ્યાનો સામનો કર્યો હશે. જો મોઢામાં નાનો ફોલ્લો હોય તો પણ તે તીવ્ર પીડા અને બળતરા પેદા કરી શકે છે. ઉપરાંત, જેમ જેમ તે વધે છે તેમ તેમ કંઈપણ ખાવું કે પીવું મુશ્કેલ બની શકે છે. પેટ સાફ ન […]

વાંચન ચાલુ રાખો
Bay Leaf for Diabetes : “તેજ પત્તાનું પાન” હાઈ બ્લડ સુગરને ઝડપથી ઘટાડશે, આ રીતે કરો સેવન

Bay Leaf for Diabetes : “તેજ પત્તાનું પાન” હાઈ બ્લડ સુગરને ઝડપથી ઘટાડશે, આ રીતે કરો સેવન

આ દિવસોમાં દેશભરમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આ એક એવો રોગ છે જે માનવ શરીરને ખોખું બનાવી દે છે. શરીર સાવ શુષ્ક અને નબળું થઈ જાય છે. એટલું નબળું કે વ્યક્તિનું શરીર પોતાના જ ઘાને પણ મટાડી શકતું નથી. આ એક એવો રોગ છે જેનો કોઈ કાયમી ઈલાજ નથી. જીવનશૈલી અને ખાનપાન દ્વારા […]

વાંચન ચાલુ રાખો