“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

ઠાકોર સમાજના બંધારણને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ સામે આવ્યો છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા કુરિવાજોને તિલાંજલી આપવા માટે સમાજનું નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી. પરંતુ બંધારણના અમલમાં આવ્યાના થોડા જ દિવસોમાં બંધારણના ભંગની ઘટનાઓ સામે આવી અને અહીંથી જ શરૂ થયો સમગ્ર વિવાદ. આ […]

વાંચન ચાલુ રાખો
ઠાકોર સમાજ રાતે 3 વાગે કેમ એકઠો થયો? ગેનીબેને આપ્યો જવાબ

ઠાકોર સમાજ રાતે 3 વાગે કેમ એકઠો થયો? ગેનીબેને આપ્યો જવાબ

ગાંધીનગર ખાતે રાતે ત્રણ વાગ્યે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ઠાકોર સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. મહાસંમેલન ખાતે હાજર ગેનીબેન ઠાકોરે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. સાથે જ એવું પણ જણાવ્યું હતું કે ઠાકોર સમાજનું મહાસંમેલન રાત્રે ત્રણ વાગ્યે કેમ બોલાવવામાં આવ્યું. Source link

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલનઃ  પક્ષ-વિપક્ષના નેતા અને અભિનાતા એક મંચ પર દેખાયા, જાણો શું હતો એજન્ડા અને કોણે શું કહ્યું?

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલનઃ પક્ષ-વિપક્ષના નેતા અને અભિનાતા એક મંચ પર દેખાયા, જાણો શું હતો એજન્ડા અને કોણે શું કહ્યું?

Abhyuday Mahasammelan in Gandhinagar: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું વિવિધ મુદ્દાઓ ઉપર ચિંતન કરવા માટે અભ્યુદય મહાસંમેલન યોજાયું હતું. સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના રામકથા મેદાનમં અડધી રાત્રે આ સમ્મેલન યોજાયું હતું.  અડધી રાત્રે યોજાયેલા આ સમ્મેલનમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. […]

વાંચન ચાલુ રાખો
ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે આજે વિશાળ ‘બંધારણ મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે. આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ […]

વાંચન ચાલુ રાખો