“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?
ઠાકોર સમાજના બંધારણને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ સામે આવ્યો છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા કુરિવાજોને તિલાંજલી આપવા માટે સમાજનું નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી. પરંતુ બંધારણના અમલમાં આવ્યાના થોડા જ દિવસોમાં બંધારણના ભંગની ઘટનાઓ સામે આવી અને અહીંથી જ શરૂ થયો સમગ્ર વિવાદ. આ […]
વાંચન ચાલુ રાખો