અમદાવાદમાં સાયરનનો અવાજ ગૂંજ્યો, જાણો કારણ

અમદાવાદમાં સાયરનનો અવાજ ગૂંજ્યો, જાણો કારણ

અમદાવાદમાં નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા સાયરનની ખરીદી બાદ તેનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન સાયરન વગાડવામાં આવ્યું હતું. જોકે, તંત્ર દ્વારા પહેલેથી જ માહિતી આપવામાં આવી હતી કે જો સાયરન વાગે તો કોઈપણ નાગરિકે ગભરાવાની જરૂર નથી. કારણ કે અહીં માત્ર ટેસ્ટિંગના ભાગરૂપે જ સાયરન વગાડવામાં આવ્યું છે. Source link

વાંચન ચાલુ રાખો