તો આ કારણે મજૂર ગામે પોલીસ કોન્સ્ટેબલ પર થયો હતો જીવલેણ હુમલો! ત્રણની ધરપકડ

તો આ કારણે મજૂર ગામે પોલીસ કોન્સ્ટેબલ પર થયો હતો જીવલેણ હુમલો! ત્રણની ધરપકડ

Final Up to date:Mar 04, 2026 8:32 PM IST અમદાવાદના મજૂરગામ પાસે ત્રણ આરોપીઓએ પોલીસ કોન્સ્ટેબલ જયવર્ધન પરમારને ‘અમારા ધંધાની બાતમી કેમ આપે છે’ કહીને તલવાર અને લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. જે મામલે કાગડાપીઠ પોલીસે ત્રણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્રણ શખ્સોની ધરપકડ અમદાવાદમાં અસામાજિક તત્વો જાણે કે બેફામ બન્યા છે. […]

વાંચન ચાલુ રાખો